મારું ikigai
તમારું જીવન જીવવાનું કારણ શું છે?
જેમાં તમારો જુસ્સો, ધ્યેય, કૌશલ્ય અને વ્યવસાય એ બધાનો સમન્વય થાય છે.જેમાં એક પ્રત્યેક દિવસ અર્થસભર બને છે અને એના માટે જ આપણે દરરોજ ઊઠીએ છીએ.
મારા જીવનનો શો અર્થ છે?
સતત વ્યસ્ત રહેવાનું સુખ એ દીર્ઘાયુ આપે છે, વૃદ્ધ થતાં યુવાન રહેવાની કળા ikigai આપે છે.
તમારા અસ્તિત્વનું કારણ શું છે?
જેમ કસ્તુરી મૃગ, તેમ તમારી અંદર પડી રહેલ તમારી કે ikigai શોધી કાઢવી પડશે.
મારુ ikigai જે ધ્યેય, જુસ્સો, કૌશલ્ય અને વ્યવસાય પર અગત્યના પ્રશ્નો છે.
મારું ikigai
તેના ઉપર તમે નોંધ લખો.
(1) તમે જે કરવું ગમે છે
(2) આ જગતને જેની જરૂરિયાત છે
(3) જેનાથી તમને રૂપિયા મળી શકે છે.
(4) જે કામ તમે સારી રીતે કરી શકો છો
આ બધા પ્રશ્નોના જવાબ જ તમારું ikigai છે.
જે તમને જીવન જીવવા માટેનો અર્થ આપશે.
તો મેળવી લો આજે જ.
નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
01-03-2021
Subscribe to:
Post Comments (Atom)
બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, નારણપુરા ઘાટલોડીયા મંદીર -ખાત મુહુર્ત
બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, નારણપુરા ઘાટલોડીયાનો આજે પોષ વદ બારસ તારીખ 26 જાન્યુઆરી 2025 ના રોજ સવારે સદગુરુ પુ. ઈશ્વર ચરણદાસ સ્વામીના...

-
બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, નારણપુરા ઘાટલોડીયાનો આજે પોષ વદ બારસ તારીખ 26 જાન્યુઆરી 2025 ના રોજ સવારે સદગુરુ પુ. ઈશ્વર ચરણદાસ સ્વામીના...
-
ગઢડા અંત્ય ૯ - સારાંશ જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ-ભાઈ સર્વને કહીએ ...
-
ધીરજ ધક્કો મારવાનું નહીં, પરંતુ જીવન રમતની રાહ જોવાનું અને પ્રશંસા સાથે વિવેક કરવાનું શીખવે છે, એ જાણીને સમજીને જીવીશું તો સમય જતાં જીવન બદ...
This is nice to read and important to implement in day to day life..
ReplyDeleteI am trying to understand meaning of ikigai?
Meaning of life નુ ખુબ જ સુંદર રીતે ટુંકમાં વર્ણન કર્યું.
ReplyDelete