Wednesday, 25 August 2021

ચેન્જ ધ ફુડ ચેન્જ ધ લાઈફ

શું આપ અથવા આપના સ્નેહી કોઈ ગંભીર બીમારી થી પરેશાન છે?

શું આપ દવાઓ અને બીમારીથી કંટાળી ગયા છો?

શું આપ સ્વસ્થ્ય રહેવા અને શારિરીક તથા માનસિક બીમારીઓથી છૂટવા માંગો છો?

તો આપના માટે જ આ એક દિવસીય સેમીનાર નું આયોજન છે

કોના માટે લાભ દાયક છે?

૧) તમામ લોકો જેઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ છે
૨) આરોગ્ય ક્ષેત્રે રસ ધરાવે છે અને આ વિષય માં સેવાઓ આપી રહ્યા છે
૩) ન્યુટ્રીશન એક્સપર્ટ અને ડાયેટિશિયન
૪) હોલિસ્ટિક હેલ્થ હિલર
૫) ડોક્ટર્સ જેઓ સર્વાંગી સારવાર પ્રત્યે જાણવા ઇચ્છુંક છે
૬) પ્રાકૃતિક ખેતી અને કૃષિ વિષયક
૭) ઓર્ગેનિક પ્રોડક્ટ માર્કેટિંગ અને ઉત્પાદકો
૮) મેડિકલ / પેરામેડીકલ સ્ટુડન્ટસ
૯) આરોગ્ય ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ

ચેન્જ ધ  ફુડ ચેન્જ ધ લાઈફ

વક્તા: ડો ખદર વલી...જેઓ વૈજ્ઞાનિક છે
(PhD) જેઓ એક 20 વર્ષના અનુભવી  ચિકિત્સક છે સમગ્ર ભારત માં મિલેટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ભારત અને વિશ્વ માં અનેક જગ્યાઓ એ તેમના સેમિનાર યોજાય છે તેમની પદ્ધતિ દવારા હજારો અને લાખો લોકો ફક્ત પોતાનો ખોરાક અને જીવનશૈલીમાં બદલાવ દ્વારા સ્વસ્થ બન્યા છે.

અમદાવાદ આવી રહ્યા છે
૧૯/૯/૨૦૨૧ રવિવાર
(સવારે 9 થી સાંજે 5)

લિમિટેડ રજીસ્ટ્રેશન કરવાના હોય 
આ સાથે ની લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરાવશો.

આ તક ચૂકશો નહીં
 http://invcbl.in/DKV 

☝️ આ લિંક પર રજિસ્ટ્રેશન કરાવવું.

No comments:

Post a Comment

My Family, Happy Family

My Family, Happy Family મારો પરિવાર,સુખી પરિવાર by Pujya Dr. Gnanvatsaldas Swami. પરિવારમાં એકબીજાની મર્યાદા જાણી લીધી પછી તેનાથી ટેવાઈ જવાન...