Wednesday, 21 September 2022

International year of Millets - 2023 શા માટે મહત્વનું છે ?

International year of Millets - 2023 આ આંતરરાષ્ટ્રીય મિશન શા માટે મહત્વનું છે ?



માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના પ્રસ્તાવ ઉપર સંયુક્ત રાષ્ટ્રસભાએ 2023 ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ યર (International year of Millets - 2023) તરીકે જ્યારે જાહેર કરેલ છે.


મિલેટ્સ  એ મનુષ્યના  આહારમાં એ આરોગ્યની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવે છે. તેમજ માનવ સ્વાસ્થ્ય માટે પણ તે બહુ મૂલ્ય છે. તેથી તેને વધુને વધુ સ્વાસ્થ્ય સંબંધી પ્રોત્સાહિત કરવું જોઈએ, અને સાથે સાથે તેની ઉત્પાદકતા ઉત્પાદન અને ઉપયોગ પણ વધારવો જોઈએ. 


આ દ્રષ્ટિએ તેનો પ્રચાર પ્રસાર આગળ વધુ ને વધુ થાય દુનિયાભરમાં આંતર રાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ તેના કાર્યક્રમો થવા જોઈએ. તે માટે ભારત સરકારના બધા જ વિભાગો મળીને તે લક્ષની પૂર્તિ કરવા માટે આગળ કાર્ય કરી રહ્યું છે ત્યારે ગુજરાત ક્ષેત્રે મિલેટ્સ જાગૃતિ માટે અગ્રેસર એવી મિશન ઓમની સંસ્થાએ ખૂબ સારી રીતે બધાને સાથે લઈ અને કામ કરી રહી છે. તેનું મુખ્ય સૂત્ર છે : “હું નહીં, આપણે” 


મિશન ઓમની સંસ્થામાં  અને તેના કાર્યમાં આપને જો રસ હોય તો જરૂરથી અમારો સંપર્ક કરશો.

આ સાથે તેની વધુ વિગતો રજૂ કરેલ છે.


Join with Mission Omniojas

Facebook : www.facebook.com/omniojashealth/

FB Group  : https://www.facebook.com/groups/1918721834994165/?ref=share_group_link

Instagram : https://www.instagram.com/omniojas

WhatsApp: https://chat.whatsapp.com/DcHF8rFy76RIF5AYbLq5Jv

YouTube  : https://www.youtube.com/c/omniojas

Website    : https://www.omniojas.com/

Telegram  : https://t.me/+fz8nyajg0cA3YjRl

BlogSpot : https://njrathod-thoughts.blogspot.com/


you can email for more information or details 
without hesitation 

Narendra Rathod

Co-ordinator

Mission Omniojas

+91 9978 44 1517

Email :

omniojas@gmail.com

njrathod9@gmail.com


Friday, 9 September 2022

Mr. Jhon - Millets

Dear  Mr. Jhon -  Millets


Dr. Khadar Lifestyle and Millets

Mr. John I'm very happy to do first conversation with you (on 8 September 2022)   Nashua NH

 

IYoM2023

It is for your kind information that 2023 is Internationally celebrating 

as a International year of Millets-2023 : Click


So far Millets awareness will be coming in upcoming time. 

Five Millets are selected  as positive millets, some millets are negative and some are neutral millets. 

So we are talking at the right time. Right thing 


concept of Jungal farming

as I understand that you have some land and that is now in an unorganized jungle situation. With this concept you can make it an unorganized to organized jungle, just with the concept of Dr. Khadar Valli. (Jungal farming) : click


About Dr. Khadar Valliclick


Dr. Khadar Valli. (lifestyle) : click


Dr. Khadar Valli. USA program :

click 1

click 2


Dr. Khadar Valli has give the Protocol for Healthy life & Millets

and prevent the decides

for that Book : click

 

useful Blogs : click


knowledge sharing  

As per my knowledge and information 

I would like to share something with you.


Category of topics is like


Environmental - water / Save soil

Farming - Grow Millets

Health - Eat Millets as Food 

Lifestyle - Live life live

Happiness - Meaning of life


Choose right 

Everything is available on social media but Provence and scientific data and details are important So, select the right Person - Protocol - Place - Process - Product - Price - Performance... etc... is important...


I try to summarize it, at my best


Regards


Narendra


મારા જીવનની અમૂલ્ય તક - omniojas

મારા જીવનની અમૂલ્ય તક - omniojas 
જેઓ જીવનમાં આરોગ્ય અને આનંદ મેળવવા અને આપવા માંગતા હોય તેવી પ્રવૃત્તિ સાથે આપના કૌશલ્ય અને શક્તિને વાપરીને આપ કુદરત સાથે પ્રાકૃતિક રીતે જોડાઈને નવું જીવન બનાવવા માંગતા હોવ તો અવશ્ય, આ પ્રવૃત્તિ આપના માટે જ છે.

Join with Mission Omniojas

Facebook
FB Group  : 
Instagram
WhatsApp
YouTube  : 
Website    : 
Telegram  : 
BlogSpot     : 

All Books and materials : click
courtesy – by  Mission omniojas

Narendra Rathod
Co-ordinator
Mission Omniojas
+91 9978 44 1517
Email :
omniojas@gmail.com
njrathod9@gmail.com

Monday, 13 June 2022

Change the food, Change the life - 2022. Why should I attend, this seminar ?


Change the food, Change the life - 2022

Why should I attend, this seminar ?

શા માટે ? મારે આ સેમીનાર ભરવો...


મારા વાલા મિત્રો,

આપણે સૌ જાણીએ છીએ, તે મુજબ હવે દિવસે દિવસે  પંચતત્વ જેવા કે જમીન, પાણી, આબોહવા, વગેરે દૂષિત થતા જાય છે, 

ત્યારે આપણે હવે પાણી બચાવો, જમીન જીવતી રાખો, પ્રદૂષણ અટકાવો, આ બધી વાતો તો કરીએ છીએ. પણ,......

ખરા અર્થમાં તે કેવી રીતે કરવું ? અને કેવી રીતે થઈ શકે ???

તે પ્રશ્નના ઉકેલ માટે ડો ખદર વલ્લી જેઓ “મીલેટ્સ મેન ઓફ ઈન્ડિયા” તરીકે પ્રસિદ્ધ છે અને તેઓ ઇન્ડિપેન્ડન્ટ સાયન્ટીસ્ટ પણ છે અને છેલ્લા ૨૦ વર્ષથી આ બાબત ઉપર કામ કરી રહ્યા છે, 

જીવનશૈલી ઉપર સંશોધન કરી નિરામય જીવનશૈલી સાથે જંગલ ખેતી, પર્યાવરણની રક્ષા ઉપર પણ વિશેષ કામ કરી રહ્યા છે.

સામાન્યતઃ આપણા જીવનમાં એવું જોવા મળ્યું છે કે, જ્યારે આપણે નાદુરસ્ત હોય કે બીમાર હોઈએ ત્યારે  ડોક્ટર પાસે આપણે દોડી જઈએ છીએ, પણ આપણે હોસ્પિટલ કે ડોક્ટર પાસે પહોંચવું ન પડે, કેન્સર ડાયાબિટીસ, હૃદયરોગ, જેવા ઘાતક રોગો થાય ત્યારે દવાઓ ઇન્જેક્શનો આપણે લેવા પડે છે, તો કેવી રીતે આમાંથી બચી શકાય? તેમજ આ રોગો શા માટે થાય છે? કેવો ખોરાક ખાવાથી આવા રોગો થાય જ નહીં વધુમાં,

આજના સમયમાં ફળો તેમજ શાકભાજી કેમિકલ અને ફર્ટિલાઇઝર વાળા પ્રદુષિત આવતા હોય છે તે આપણે સૌ જાણીએ છીએ તો આપણે તેનાથી કેવી રીતે બચી શકીએ ? 

તેમજ વિટામિન બિ૧૨ અને ડી૩ ની ઊણપ  આજે દરેક ઘરે ઘરે જોવા મળે છે તો તેને તેનાથી બચવા માટે કુદરતી ઉપચાર છે કે કેમ?

શુ આપણી નૈતિક ફરજ નથી કે આવનાર પેઢીને આપણે સ્વસ્થ અને નિરામય વિશ્વ આપીએ

 આ બધા જ પ્રશ્નોના જવાબ  મેળવવા હોય તો 

ડોક્ટર ખાદર વલ્લી  ને સાંભળવા તથા સમજવા પડે.


તારીખ 25 અને 26મી જૂન 2022ના રોજ બે દિવસનો સેમીનાર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવેલ છે.  તો આપને આ સેમીનારમાં જોડાવવા નિવેદન છે. 

તો આજે જ આપ જરૂર રજિસ્ટર કરવો.


જેવું અન્ન તેવું મન 

જેવું મન તેવું તન☘️


- નરેન્દ્ર રાઠોડ બોસ્ટન યુ. એસ. એ.

99784 41517

તારીખ ૨૫ & ૨૬ જુન ૨૦૨૨ ના રોજ બે દિવસીય સેમિનારનું આયોજન AMA ખાતે કરવામાં આવેલ છે તો તેમાં જોડાવવા માટે નીચેની લીંક દ્વારા આપનું રજીસ્ટ્રેશન કરવો.

For Registration

વધુ જાણકારી માટે

E-mail - omniojas@gmail.com

Wednesday, 11 May 2022

Thank you, OmniOjas for my better Health

Thank you, 
OmniOjas for my better Health*

મારો ડાયાબિટીસ કન્ટ્રોલમાં છે, બોર્ડર પર છે, હું નિયમિત દવા નથી લેતો,  નિયમિત ચાલવા નથી જતો, લગ્નમાં ઘરે બધેજ હું, કોઈપણ નિયમન રાખતો નથી....

પણ, *મારે ડાયાબિટીસ રિવર્સલ કરવો છે, નોર્મલ જીવન બનાવવું છે....*

ઓકે, નો પ્રોબ્લેમ,
માત્ર જીવન શૈલીમાં ફેરફાર કરીને, કેટલાક ખોરાકમાં ફેરફાર કરીને હાલમાં હું જીવનમાંથી ડાયાબિટીસ રિવર્સલ થઈ શકે છે, નોર્મલ જીવન બને છે....

*તો કેવીરીતે?*
મને રસ છે, વધુ જાણવામાં, નવુંજીવન બનાવવામાં.... 

આ માટે ફક્ત આપના સહકારથી આ સાકાર બનાવી શકે છે... 

*ઓમનીઓજસ* ... જે એક વિચાર વર્તુળનું ગ્રુપ છે, જે આપને નિરામય સ્વાસ્થ્ય ઉપરાંત પરિવારમાં આનંદ અને સુખ પણ આપી શકે છે...

આપ સંપર્ક કરી શકો છો
નરેન્દ્ર રાઠોડ - +91 9978441517
ઈમેઈલ - omniojas@gmail.com

Join the WhatsApp Group
https://chat.whatsapp.com/DcHF8rFy76RIF5AYbLq5Jv

Tuesday, 10 May 2022

ડાયાબિટીસ વાળા માટે આશીર્વાદરૂપ મીઠાસ

ડાયાબિટીસ વાળા માટે આશીર્વાદરૂપ  સ્ટીવીઆ જેને ગુજરાતમાં મીઠી તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. 
આ નેચરલ પ્રાકૃતિક ઔષધિ હોઇ તેમજ તેમાં ખુબજ મીઠાશ છે. જે મીઠાશ ડાયાબિટીસ વાળા દર્દીઓને ઉપયોગ માટે સરસ છે. કોઈ જ નુકશાન નથી કરતું જ્યારે તમે તેને ખાંડ મેં બીજી કોઈ મીઠાશ ની અવેજી તરીકે વાપરીને તમારા સ્વાદમ્ય જીવનને ખુશીથી માણી શકો છો.

એક વખત વાપરીને ખાતરી કરો. 
જીવનને રાસવંતુ બનાવો
મીઠાશથી જીવો,
નોંધ: તમો ડોકટરી અભિપ્રાય મેળવીને વાપરો*.
અસ્તુ


સ્ટીવીઆ મેળવવા માટે ઇમેઇલ કરો
njrathod9@gmail.com

નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
તારીખ 10.05.2022

Saturday, 16 April 2022

શ્રુત - પ્રાર્થના

શ્રુત - પ્રાર્થના
 
કુદરતી તત્વોના  સત્વમાંથી અર્ક બનાવી નિરામય સ્વાસ્થ્ય  આપવા માટેની જયેશભાઈની વિભાવનાને સાકાર કરવા માટે, આપણે સૌ એક વિચાર થઈને જે શ્રુત ના માધ્યમથી જોડાયા છે. તેમજ

તેમાં આપણે સૌને પરમ કૃપાળુ પરમાત્મા આ દિવ્ય કાર્યમાં આપણે જ્યારે નિમિત્ત બનાવ્યા છે ત્યારે લોકકલ્યાણના આ કાર્યને સાકાર કરવા માટે જોઈતી યોગ્ય બળ બુદ્ધિ અને યોગ પ્રાપ્ત થાય તેમજ તે માટે જરૂરી એવી વ્યક્તિઓ, સ્થળ, સમય અને સંજોગોની પણ સાનુકૂળતા થાય, તે માટે અમારી આ પ્રાર્થના છે.

સર્વનું કલ્યાણ થાઓ 
સર્વ મંગળ થાવ
સૌ સુખી થાઓ
સૌ આંનદ પામો

જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ 
અમદાવાદ 
8-1-2022
3.03 am


Note:
Shrut Ayur Pharmacy
ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાની પાસે આવેલ બોડેલી ગામના જંગલોમાં શ્રુત આયુર ફાર્મસી દ્વારા પ્રાકૃતિક ચિકિત્સા શ્રી જયેશભાઈ દ્વારા કરવામાં આવે છે 
તેની ખાસ વિશેષતા એ છે કે જંગલ વિસ્તારમાં વસતા આદિવાસીઓ ગ્રામીણ અને વંચિત સમાજ અંધશ્રદ્ધા વ્યસન વહેમ ની વચ્ચે જીવે છે ત્યારે આવા દૂષણોથી દૂર કરી તેઓને પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા તેઓના નિરામય સ્વાસ્થ્ય મળે એ માટે આ આયુ પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા તેમજ ગાય આધારિત ખેતી દ્વારા આદિવાસીઓનું આદિવાસીઓનું નિરામય સ્વાસ્થ્ય સાથે પ્રશિક્ષણ આપવાનું કાર્ય પણ કરવામાં આવે છે 
તો આવા શુભ સત્કાર્યમાં આપણે સૌ પણ જોડાઈએ 

નરેન્દ્ર રાઠોડ 
અમદાવાદ
હનુમાન જયંતિ
16.4.2022

શેરબજારના પાઠ: ટ્રેડિંગમાં સફળતા મેળવવા માટેના ૫ પ્રભાવશાળી અને ચોંકાવનારા રહસ્યો

1. પ્રસ્તાવના શેરબજારમાં પ્રવેશતા દરેક ટ્રેડરના મનમાં બે લાગણીઓ સતત સંઘર્ષ કરતી હોય છે: રાતોરાત કમાઈ લેવાની કુતૂહલતા અને મૂડી ગુમાવવાનો ડર...