Wednesday, 25 August 2021

ચેન્જ ધ ફુડ ચેન્જ ધ લાઈફ

શું આપ અથવા આપના સ્નેહી કોઈ ગંભીર બીમારી થી પરેશાન છે?

શું આપ દવાઓ અને બીમારીથી કંટાળી ગયા છો?

શું આપ સ્વસ્થ્ય રહેવા અને શારિરીક તથા માનસિક બીમારીઓથી છૂટવા માંગો છો?

તો આપના માટે જ આ એક દિવસીય સેમીનાર નું આયોજન છે

કોના માટે લાભ દાયક છે?

૧) તમામ લોકો જેઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ છે
૨) આરોગ્ય ક્ષેત્રે રસ ધરાવે છે અને આ વિષય માં સેવાઓ આપી રહ્યા છે
૩) ન્યુટ્રીશન એક્સપર્ટ અને ડાયેટિશિયન
૪) હોલિસ્ટિક હેલ્થ હિલર
૫) ડોક્ટર્સ જેઓ સર્વાંગી સારવાર પ્રત્યે જાણવા ઇચ્છુંક છે
૬) પ્રાકૃતિક ખેતી અને કૃષિ વિષયક
૭) ઓર્ગેનિક પ્રોડક્ટ માર્કેટિંગ અને ઉત્પાદકો
૮) મેડિકલ / પેરામેડીકલ સ્ટુડન્ટસ
૯) આરોગ્ય ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ

ચેન્જ ધ  ફુડ ચેન્જ ધ લાઈફ

વક્તા: ડો ખદર વલી...જેઓ વૈજ્ઞાનિક છે
(PhD) જેઓ એક 20 વર્ષના અનુભવી  ચિકિત્સક છે સમગ્ર ભારત માં મિલેટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ભારત અને વિશ્વ માં અનેક જગ્યાઓ એ તેમના સેમિનાર યોજાય છે તેમની પદ્ધતિ દવારા હજારો અને લાખો લોકો ફક્ત પોતાનો ખોરાક અને જીવનશૈલીમાં બદલાવ દ્વારા સ્વસ્થ બન્યા છે.

અમદાવાદ આવી રહ્યા છે
૧૯/૯/૨૦૨૧ રવિવાર
(સવારે 9 થી સાંજે 5)

લિમિટેડ રજીસ્ટ્રેશન કરવાના હોય 
આ સાથે ની લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરાવશો.

આ તક ચૂકશો નહીં
 http://invcbl.in/DKV 

☝️ આ લિંક પર રજિસ્ટ્રેશન કરાવવું.

Wednesday, 18 August 2021

चलो चले हम निरामय स्वास्थ्य बनाने की ओर

चलो चले हम निरामय स्वास्थ्य बनाने की ओर 


गुजरात सरकार के साथ 35 साल का अनुभव लेकर इतना कहना चाहता हूं कि अगर हमारे जीवन में स्वास्थ्य के प्रति सही मार्गदर्शन करने वाले सही समय में कोई मिल जाए तो अपने पिछले जीवन में उसकी बहुत महत्वता देखी जा सकती है 

आज ऐसा मार्गदृष्टा डॉक्टर पल्लव देसाई जो सिविल हॉस्पिटल सोला अहमदाबाद के बीच होम्योपैथी की सेवा देते हुए इस प्रकार के मार्गदर्शन करता है 
मेरा अनुभव है

कि जीवन में नई तरह का बदलाव आहार और जीवनशैली में होता है इसके फलस्वरूप हमें निरामय स्वास्थ्य प्राप्त होता है 

इतना ही नहीं बल्कि अपने जीवन में दवा से भी हम मुक्त होकर होलिस्टिक हेल्थ भी बना सकते हैं 

इस श्रृंखला में एनजीओ इनविनसिबल और एनजीओ ओमनी ओजस के सौजन्य से हमे मिलेट्स मैन ऑफ इंडिया Dr. Khabar Vali द्वारा एक विशिष्ट कार्य शिविर का आयोजन होने जा रहा है

  19 सितंबर को अहमदाबाद में होने वाला इस अवसर पर हम अपने जीवन में स्वास्थ्य और आरोग्य के प्रति जागरूक होकर एक स्वस्थ मानव बन के समाज की सेवा करके इस दिशा में हम आगे चल शकते है

तो 
चलो चले हम निरामय स्वास्थ्य बनाने की ओर 
अस्तु
नरेंद्र राठौड़

Monday, 16 August 2021

ખોરાક અને જીવન શૈલી દ્વારા આરોગ્યમય જીવન મેળવો

ખોરાક અને જીવન શૈલી દ્વારા આરોગ્યમય જીવન મેળવો.

પહેલું સુખ તે જાતે નર્યા 

પરંતુ અત્યારના જમાનામાં આરોગ્ય એક બહુ મોટો પ્રશ્ન છે અને આપણી દોડ પૈસા કમાવા તરફ છે અને પૈસા કમાઈને પછી તે પૈસો હોસ્પિટલ અને દવા પાછળ વાપરતા હોઈએ છીએ.

આ માટે હવે આપણે સમજવાની જરૂર છે કે માત્ર ખોરાક અને lifestyle દ્વારા જીવનને કેવી-રીતે ઉન્નત બનાવી શકાય.

અત્રે invincible અને Mission OmniOjas સંસ્થાનો આભાર માનવો પડે કે જેઓએ જહેમત ઉઠાવીને આપણાં આરોગ્યના માટે કેવો ખોરાક લેવો અને કેવી જીવન શૈલી ( lifestyle ) રાખવાથી આપણે તંદુરત રહી શકીએ તેમજ દવા તથા હોસ્પિટલથી પણ દૂર રહી શકીએ.

આપણા સૌને માટે એક ખાસ શિબિરનું આયોજન કરેલ છે. જેમાં  "મિલેટ્સ મેન ઓફ ઇન્ડિયા" આરોગ્ય નિષ્ણાત ડોકટર ખાદર વલ્લી, મૈસુર,કર્ણાટકથી તારીખ 19 september, 2021 રવિવારના રોજ અમદાવાદ ખાતે પધારવાના છે  તેમજ તેમાં  ભાગલેનાર સૈાને સચોટ માર્ગદર્શન આપવાના છે.  જો આપને આપણું સ્વાસ્થ્ય નીરામય રાખવા માંગતા હોય અને આપણી આજુબાજુના તમામ લોકોને આ માહિતી દ્વારા સ્વાસ્થ્ય બાબતે જાગૃત કરવા માંગતા હોય તો અવશ્ય શિબિરમાં ભાગ લેવો જોઇએ. 


આ માટે વધુ વિગતો મેળવવા આપ સંપર્ક કરી શકો છો.
હેમલ નાયક  +91 95868 30306
નરેન્દ્ર રાઠોડ   +91 9978 441517


Monday, 1 March 2021

મારું ikigai

મારું ikigai

તમારું જીવન જીવવાનું કારણ શું છે?
     જેમાં તમારો જુસ્સો, ધ્યેય, કૌશલ્ય અને વ્યવસાય એ બધાનો સમન્વય થાય છે.જેમાં એક પ્રત્યેક દિવસ અર્થસભર બને છે અને એના માટે જ આપણે દરરોજ ઊઠીએ છીએ.

મારા જીવનનો શો અર્થ છે?
     સતત વ્યસ્ત રહેવાનું સુખ એ દીર્ઘાયુ આપે છે, વૃદ્ધ થતાં યુવાન રહેવાની કળા ikigai આપે છે.

તમારા અસ્તિત્વનું કારણ શું છે?
જેમ કસ્તુરી મૃગ, તેમ તમારી અંદર પડી રહેલ તમારી કે ikigai શોધી કાઢવી પડશે.

    મારુ ikigai જે ધ્યેય, જુસ્સો, કૌશલ્ય અને વ્યવસાય પર અગત્યના પ્રશ્નો છે.
મારું ikigai
તેના ઉપર તમે નોંધ લખો.
(1) તમે જે કરવું ગમે છે
(2) આ જગતને જેની જરૂરિયાત છે
(3) જેનાથી તમને રૂપિયા મળી શકે છે.
(4) જે કામ તમે સારી રીતે કરી શકો છો

આ બધા પ્રશ્નોના જવાબ જ તમારું ikigai છે.
જે તમને જીવન જીવવા માટેનો અર્થ આપશે.
તો મેળવી લો આજે જ.


નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
01-03-2021


Wednesday, 3 February 2021

સેલ્ફટોક Self Talk


સેલ્ફટોક Self talk
વિચાર બનાયે જિંદગી

સેલ્ફટોક એટલે કે જે વિચારો મનની અંદર આપણે કરીએ છીએ, અને તે મુજબ આપણે જે આચરણ કરીએ છીએ, અને જીવન જીવીએ છીએ. અને તેનાથી જે બહારનાં જગતનું નિર્માણ થાય છે. એ જ આપણું સેલ્ફ ટોક છે અને સેલ્ફ ટોક દ્વારા જ જીવન બનાવીએ છીએ. માટે આ સેલ્ફ ટોક સૌથી અગત્યનો વિષય, બાબત છે. જે તેને જાણી લે સમજી લે તેની જિંદગી બની જાય છે, તેને બહારના અને બીજાનાં વિચારો દુઃખી કરી શકતા નથી. એટલે તમને બીજા કોઈ સુખી કે દુઃખી કરી શકતું નથી આ સમજી લેવા જેવી બાબત છે.

જેને ભગવાન સ્વામિનારાયણ અંતર્દૃષ્ટિ પણ કહે છે. આજ નું મેનેજમેન્ટ ઓટો સજેશન તરીકે પણ તેને ક્યાંક ઓળખાવે છે

આમ પોતાના વિચારએ જ પોતાનું જીવન છે માટે નક્કી કરો તમારે કેવું જીવન જીવવું છે તો તેવા વિચારો કરવાના શરૂ કરો એ તરફ આચરણ કરવાનું શરૂ કરો પછી એ જિંદગી તમારી સમક્ષ હશે
આજે ઉચ્ચારેલા તમારા વિચારો અને શબ્દો જ તમારા ભવિષ્યનું નિર્માણ કરે છે એટલે કે વર્તમાન દ્વારાજ તમે તમારા ભવ્ય ભૂતકાળ કે ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ કરી શકો છો.

જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
3.9.19
Modify 10.2.20

Topic list

Self talk
Reports
Beliefs

Saturday, 21 November 2020

Whay not 333?

Whay not 333?

આભાર, આભાર, આભાર, થેન્કયુ 
આપે મને જે વાત કરી કે 999 દિવસના બદલે કેમ 333 દિવસ ન રાખવામાં આવ્યા ?

 તો તેનું એક્સપ્લેનેશન આ પ્રમાણે છે 
 જોકે હું મારી વિકનેસ કહું તો હું કોઈ કાર્ય એકલો કરવા માટે અસમર્થ હો તેવી મારી બીલીફ માન્યતાને કારણે જ આ વસ્તુ અત્યાર સુધી બની રહી હતી અને તેને કારણે હું જેનો સાથ લેતો, તેઓ મારી સાથે કામ કરવામાં મારી જેટલી તત્પરતા, ચોકસાઈ કે સ્પષ્ટતા ધરાવતા ન હતા. જે ઇમપેક્ટને કારણે હું તેમના જેવો થઈ ગયો.મારી આ બીલીફ માન્યતા, વિચારધારા પણ તેવી થઈ ગઈ હતી.

હવે તે બીલીફ તોડી નાખી છે.

ફરી આપનો આભાર કે તમે મને retrive કર્યો છે અને હું શોર્ટ ટાઈમમાં જે એક્શન લઈ અને કામ કરી શકું તેવો વ્યક્તિ હોવા છતાં એ જ કામને ત્રણ ઘણો ટાઈમ આપી અને કાર્ય કરતો હતો.

હવે હું કબૂલ કરું છું કે આ માન્યતામાંથી હું બહાર આવી ગયો છું, સજાગ છું, તત્પર છું અને સજ્જ છું.

હવે કોઈપણ કાર્ય એ ઓછામાં ઓછી timeline માં હું કેવી રીતે સફળતાપૂર્વક પૂર્ણ કરીશ. તે ઉપર જ મારુ ફોક્સ રહેશે, હંમેશા હું ખુશ રહીશ અને તે મુજબ જ કામ કરીશ. સફળતા મારા કદમોમાં રહેશે.

હું સફળ થઈ રહ્યો છું, થઈ ગયો છું.


21.11.20


Saturday, 10 October 2020

Trevo - Fruit drinks for Best health

ટ્રેવો કે જેની તમે શોધમાં હતા,
ટ્રેવો -   આ કોઈ જ્યુસ નથી, 
ફ્રુટ ડ્રિન્ક છે, મલ્ટિ વિટામિન્સ છે.

જે એક અમેરિકન સંશોધન પ્રમાણે વિશ્વના જુદા જુદા ભાગોમાંથી આપણા શરીરની સિસ્ટમને સંપૂર્ણ તંદુરસ્ત બનાવવા માટે ટ્રેવો ઉપયોગી છે. 

174 કુદરતી ફળફળાદિનો તેમાં સમાવેશ કરવામાં આવેલ છે,  આપણા શરીરના કોષના જરૂરી પોષક દ્રવ્યો અને પોષણ પૂરું પાડે છે, એટલું જ નહીં ઉપરાંત શરીરને 
Restore એટલે પુનઃસ્થાપિત
Renew  એટલે નવીનીકરણ 
Revive એટલે પુનર્જીવિત

કરવા ઉપરાંત શરીરના પોષણમાં ખોરાકમાંથી ખૂટતા રહેતા પોષક દ્રવ્યો પણ પૂરા પાડે છે એટલે જ તો તે દુનિયાનું શ્રેષ્ઠ નંબર વન, નેચરલ ન્યુટ્રીશન કુદરતી પોષક દ્રવ્ય ધરાવતું ડ્રિંક છે.

જેનાથી તમો શરીરને
Increase Energy - ઉર્જામાં વધારો
Enhanced mental focus - મનોબળ માં વધારો 
Vibrant Good health - જીવંત આરોગ્ય 

મેળવવા ઉપરાંત સ્પેશ્યલ વેઇટ મેનેજમેન્ટ સપોર્ટ એટલેકે ખાસ વજનને નિયંત્રિત કરવામાં ઉપયોગી આ ટ્રેવો છે.

જે તમે શોધતા હતા તે જ આ ટ્રેવો છે
Feed  - પીવો 
Support - સમતોલ બનો
Ingite - પ્રજલવીત બનો

live life, lively
Which you Love
એવું જીવંત જીવન બનાવો કે જે તમે ઈચ્છો છો.
તો તે માટે એક જ રામબાણ ઈલાજ છે ટ્રેવો

ટ્રેવો - મેળવવા માટેનું સ્થળ

Pramukh Natural Health & Wellness Center, 
12 Sarvopari Mall, Bhuyangdev Char Rasta, Sola Road, Ahmedabad 61
Mobile +91 94273 60766
Mobile +91 98240 12878
Email : pramukhhealthcenter@gmail.com
પહેલું સુખ તે જાતે નર્યા.

શેરબજારના પાઠ: ટ્રેડિંગમાં સફળતા મેળવવા માટેના ૫ પ્રભાવશાળી અને ચોંકાવનારા રહસ્યો

1. પ્રસ્તાવના શેરબજારમાં પ્રવેશતા દરેક ટ્રેડરના મનમાં બે લાગણીઓ સતત સંઘર્ષ કરતી હોય છે: રાતોરાત કમાઈ લેવાની કુતૂહલતા અને મૂડી ગુમાવવાનો ડર...