Monday, 20 December 2021

મિલેટ્સ બાબતે ઓનલાઈન વેબીનાર

 

*મિલેટ્સ બાબતે ઓનલાઈન નિઃશુલ્ક વેબીનાર (ઝૂમ મિટિંગ)*


મિશન ઓમનીઓજસએ ડોક્ટર દેસાઈ સાહેબ દ્વારા ચલાવવામાં આવતું એક એનજીઓ છે અને તેમાં ઘણી બધી આરોગ્ય વિષયક કામગીરીઓ કરવામાં આવે છે.

 તે પૈકી “Change the Food Change the Life” ખોરાક બદલી અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટેનો એક ભવ્ય પ્રોગ્રામ તારીખ ૯-૯-૨૦૨૧ના રોજ સેનેટ હોલ, ગુજરાત યુનિ. અમદાવાદ ખાતે યોજવામાં આવેલ તેનાથી આપણે સૈા વાકેફ છીએ. તેના પ્રતિભાવરૂપે જ હવે આગળ ઉપરની કામગીરી કરવામાં આવી રહી છે.

 “Change the Food Change the Life”  ખોરાક બદલી અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટેની એક નવી વિભાવના મીલેટસ મેન ઓફ ઇન્ડીયા ડોકટર ખદરવલ્લી સાહેબ દ્વારા મળેલ. અને તે ઉપર આ જે કામગીરી શરૂ કરવામાં આવેલી છે.  તે પૈકી મીલેટ્સ ખાવા માટે ખૂબ આગ્રહ રાખી અને મીલેટ્સ ખાવાથી નાદુરસ્ત વ્યક્તિ તંદુરસ્ત બની શકે છે અને તંદુરસ્ત વ્યક્તિ નાદુરસ્ત થતો નથી.

મીલેટ્સ મેન ઓફ ઈન્ડિયા તરીકે વિખ્યાતતેવા ડોક્ટર્સ ખદરવલ્લી સાહેબને અનુસરીને તેમણે સંશોધન કરેલ પરિમાણોને લોકભોગ્ય બનાવવા માટે મિશન કોમની મિશન કામ કરી રહ્યું છે.

તો ચાલો મીલેટ્સ  શું છે?  તેના પ્રકારો કેટલા છે ? તેને ખોરાક માં કેવી રીતે લઈ શકાય ?  તે બાબતોને લઇને તારીખ ૧૭-૧૨-૨૦૨૧ ના રોજ ઝુમ પ્લેટફોર્મ ઉપર સૈાપ્રથમ ગુજરાતીમાં વેબીનાર કરવામાં આવેલ જેમાં ૧૯ જેટલા પાર્ટીશીપ્ન્ટસે લાભ લીધો હતો.

 આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો અને હવે તે જાગૃતિ લાવવામાં એ લોકો પણ ઉત્સાહિત છે ત્યારે આ મિશન ઓમનીઓજસની મુખ્ય પ્રવૃત્તિ અને જવાબદારી બને છે કે તેને વધુ લોકભોગ્ય બનાવી અને સૈાને સ્વાસ્થ્ય આપીએ.

 આ મિશન ઓમનીઓજસ દ્વારા હાલ જે  પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેને વધારે વેગવાન કરવા માટે વર્તમાન યુગમાં જરૂરી એવા માધ્યમો પૈકી YouTube (https://youtu.be/BygWIxBITto) ચેનલ દ્વારા તેમજ ટેલિગ્રામ ગ્રુપ (@PallavDesai) Heallth & Lifestyle Gujarat દ્વારા તેમજ whatsApp (+91 8320909602) Groups દ્વારા પણ લોકો સુધી આ સંદેશો પહોંચાડવા માટેનો સતત પ્રયત્ન કરવામાં આવે છે. જે લોકો હજુ જોડાયા નથી તેઓ ઉપરોકત કોઇપણ મીડીયામાં જોડાઇ શકે છે.

 મીલેટ્સ એટલે શું ?

મીલેટ્સ એટલે એક પ્રકારનું અનાજ કહી શકાય. પૂર્વે આપણા વડવાઓ આ જ ધાન ખાતા હતા અને તંદુરસ્ત રહેતા હતા પરંતુ આપણે છેલ્લા ૧૦૦ વર્ષથી ગ્લોટીન યુકત આહાર જેવા કે ઘઉં અને ચોખા અને અન્ય ખાદ્યખાતા થયા છીએ. એટલું જ નહી ફાસ્ટફૂડ પણ ખાતા થયા છીએ.  જેને કારણે ઘણા રોગો આપણા જીવનમાં જોવા મળે છે.

મીલેટ્સના મુખ્ય ત્રણ પ્રકારો છે.  નેગેટિવ ન્યુટ્રલ અને પોઝિટિવ

 પોઝિટિવ મુખ્યત્વે પાંચ પ્રકારના ધાનમાં જોવા મળે છે.  કોદરી, કાંગ, સામો, બાનયાર્ડ અને બ્રાઉનટોપ મીલેટ્સ.

અત્રે આપણા અત્રે આપણાં એક પ્રશ્ન થશે કે આ પોઝિટિવ એટલે શું ?

મીલેટ્સ  કે જેમાં કાર્બોહાઈડ્રેટ એટલે કે સર્કરા કે ખાંડનું આગલું સ્વરૂપ ગ્લુકોઝ કે સુગર તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તેમજ તેમાં ફાઇબર એટલે રેસા આ બંનેના આધારે વર્ગીકરણ જોવા મળે છે. અને તેના વર્ગીકરણ કહેતા રેશિયાના આધારે તેને વર્ગીકૃત કરવામાં આવે છે. નેગેટિવ મીલેટ્સ અને પોઝિટિવ મીલેટ્સ એ આ પ્રકારે જોવા મળે છે.

 નેગેટિવ મીલેટ્સ

ઘઉં અને ચોખામાં ખાતા વેંત જ તેની સર્કરાનું પ્રમાણ આપણા શરીરમાં ખુબ જ ઝડપથી એકદમ વધી જતું હોય છે.

 જ્યારે neutral મીલેટ્સમાં પોષક તત્વો હોય છે અને તેનો જો સામાન્ય માનવી ઉપયોગ કરે છે તો તેને  તે તંદુરસ્ત રાખે છે ત્યારે પોઝીટીવ મીલેટ્સ છે તે બીમાર વ્યક્તિને પણ સાજા કરે છે અને તે પોઝિટિવ મીલેટ્સ શરીરની સફાઈનું પણ કામ કરે છે. તેમાં વધુ પોષક તત્વો હોવાથી તે બીમારીઓને પણ દૂર કરે છે. આમ આ ઉપર જણાવ્યા પ્રમાણેના પાંચ પોઝીટીવ મીલેટ્સ છે. જયારે ઘઉં અને ચોખા એ નેગેટીવ મીલેટ્સ છે.

 છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ તો ડાયાબિટીસ અને અન્ય બીમારીઓનું પ્રમાણ વધી રહ્યુ છે. તેનું કારણ પણ છે. તો આપણે હવે ન્યુટ્રલ અને પોઝિટિવ મીલેટ્સ આપણા આહારમાં લઇ તેના ઉપર આપણે નિરામય જીવન વિજય મેળવી શકીએ તેમ છીએ.

પોઝિટિવ મીલેટ્સના ફાયદાઓ આપણે જોઈએ તો પોતે પ્રોટીનયુક્ત છે. તેમાં ઘણા બધા મીનરલ્સ રહેલા છે.  તેમ જ વિપુલ માત્રામાં પોષક તત્વો હોવાથી સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. જો બીમાર વ્યકિતને અઠવાડિયામાં જો ફક્ત બે દિવસ પોઝિટિવ મીલેટ્સ ખવડાવવામાં આવે તો તંદુરસ્તી પ્રાપ્ત થાય છે.

 તે માટે ખાવાની રીત અગત્યની છે અત્રે ઘણા લોકોના મનમાં એવો પણ પ્રશ્ન છે કે multigrain આપણે ખાઈએ તેનાથી નુકસાન નથી પરંતુ પર્યાપ્ત ફાયદો પણ નથી તે માટે

 ડોકટર ખદરવલ્લીસાહેબના સંશોધન પ્રમાણે જો વારાફરતી દરરોજનું એક મીલેટ્સ ખાવામાં આવે તો જ તેમાંથી પૂરતા પોષક તત્વો અને દ્રવ્ય આપણા શરીરને દરરોજ અલગ અલગ આપણા શરીરને પ્રાપ્ત થતા હોય છે.

મીલેટ્સ ખાવાથી શારીરિક ફાયદા ઉપરાંત અન્ય ફાયદાઓ પણ છે જેમ કે

જે ખેડૂતોને ઓછા પાણીમાં અને ઓછા વરસાદમાં પણ તે ઉગાડી શકાય છે જ્યારે ઘઉં-ચોખા કોફી ચા વગેરેને ખૂબ જ પાણીની જરૂર પડે છે

પેસ્ટીસાઈડ કે દવાની જરૂર રહેતી નથી

તેમ જ ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નો પણ તે મદદરૂપ થાય છે

તેમજ માટે પક્ષીઓ આવે છે તેને ઝડપથી જમીનને ફળદ્રુપ બનાવી શકાય શકાય છે

 મીલેટ્સ ખોરાકમાં કેવી રીતે ઉપયોગમાં લેવા આ અતિ મહત્વની બાબત છે

કોઈપણ મીલેટ્સ તમારે માટીના વાસણમાં મીલેટ્સ થી આઠ ભાગ પાણી લઈ અને ૮ થી ૧૦ કલાક પલાળવા ફરજિયાત છે.  પલાળવા ફરજિયાત છે.  અત્રે ઉલ્લેખ કરવો કે પોલીસ્ડ મીલેટ્સ ન લેવા પરંતું અનપોલીસ્ડ મીલેટ્સ  લેવા. તેને માટીના વાસણમાં જ પલાળવા.

 ફોરીજ/ખમીરઃ

ફોરીજ અથવા તો /ખમીર  બીમારી મટાડવા માટે આ એક અકસીર અને રામબાણ ઉપાય છે.

જો છ અઠવાડિયા સુધી આનો પ્રયોગ કરવામાં આવે તો ઘણા પરિણામો જોવા મળ્યા છે.

 

ફોરીજ/ખમી બનાવવાની રીત

કોઈ પણ પોઝિટિવ મીલેટ્સ ને ખમીર બનાવવા માટે માટીના વાસણમાં રાત્રે આઠથી દસ કલાક મીલેટ્સ ને પાણીમાં પલાળી દેવા.

ત્યારબાદ પછી તેને રાંધી નાખવા અને

રંધાઈ જાય પછી એ માટીના વાસણને મોઢા ઉપર કપડાં થી મોઢું બાંધી રહી ૬થી ૮ કલાક સુધી રાખવા એટલે ફરમેન્ટેશન થઇ જશે. આ અમે તૈયાર થઈ જશે તમારી ફોરીજ કે ખમીર.

 

સૂચનાઃ  ફરીવાર તેને ચૂલે ચડાવવાનું નથી. ૮ ભાગ પાણી લેવું, ૮ કલાક પલાળવું. ૮ કલાક મૂકી રાખવું.  પછી સ્વાદ અનુસાર તેમા મસાલો એડ કરીને પણ ખાઈ શકાય છે. કે શાક સાથે પણ લઇ શકો.

 

આ ઉપરાંત કસાયમ,  કાઢો,  ઉકાળો અથવા તો અર્ક તે વિષન ઉપર હવે આપણે નેક્સ્ટ વેબીનારમાં મળીશું.

 

અસ્તુ,

જય જય ગરવી ગુજરાત

જયહિંદ

 નમસ્તે.

 

 

સૈાજન્યઃ નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ

તારીખઃ  ૧૭-૧૨-૨૦૨૧

 

આધારઃ તારીખ ૧૭-૧૨-૨૦૨૧ ના રોજ ઝુમ પ્લેટફોર્મ ઉપર સૈાપ્રથમ ગુજરાતીમાં વેબીનાર

Tuesday, 7 December 2021

મીલેટસ (ઝીણું અનાજ-ખડ ધાન્ય) અપનાઓ અને જીવન બદલો

મીલેટસ (ઝીણું અનાજ-ખડ ધાન્ય) અપનાઓ અને જીવન બદલો

વર્તમાન સમયમાં કોઇ ઘર કે કોઇ વ્યકિત એવી નહીં હોય, કે તેને શારીરિક કોઇ પણ વ્યાધિ નહીં હોય અને તેમાંય બી.પી., ડાયાબીયટીસ સ્કીન કે એલર્જી જેવા કોઇને કોઇ રોગ આ પ્રદુષિત યુગમાં થોડા ઘણાં અંશે હશે જ અથવા તેમના પરિવારમાં હશે. તો આ બધાય થી બચવા માટેનો એક રામબાણ ઇલાજ છે. 
"ખોરાક બદલો  -જીવન બદલો."

આપણાં વડવાઓ જાતે જ કામ કરતાં બહેનો જાતે કપડા ધૂએ, વાસણ ઉટકે, ઝાડુ પોતા કરે આજે દરેક માટે મશીન આવી ગયા છે ભાઇઓ ખેતરમાં કામ કરતાં એટલે કોઇને કોઇ પ્રકારે એકયુપ્રેશર કે હળવી કસરતથી પણ ખાધેલું પચી જતું હતું. 

આજે તો એરકંડીશનમાં બેસીને બધું ઓટોમેશન લાઇફ બની ગયું છે. એટલેથી નથી અટકતું ફાસ્ટ ફૂડ અને મેગી, પીઝા, બર્ગર જેવા ખોરાક ખાઇને પેટમાં સડો પેદા કરીએ છીએ તેની તો જાણકારી જ નથી. 

આવા સમયમાં એકમાત્ર ઉપાય હોય તો ખાવામાં ધાન એટલે કે મીલેટ્સનો ઉપયોગ કરો. આ મીલેટ્સ ત્રણ પ્રકારના આવે છે.
(૧) નેગેટીવ 
(ર) ન્યુટ્રલ અને 
(3) પોઝિટિવ
ઘઉં - નેગેટિવ મિલેટ્સ છે, 
જ્યારે બાજરી જવ જુવાર મકાઇ,રાગી બધા ન્યુટ્રલ મિલેટ્સ છે અને 
કોદરી,કાંગ,સામો,બંટી, બાવટો  આ બધા પોઝિટિવ મિલેટ્સ છે. 
આપણે પોઝીટીવ મીલેટ્સનો ઉપયોગ કરીને  નીરામય જીવન જીવી શકીએ તે માટે સંપુર્ણ ,નિઃશુલ્ક માર્ગદર્શન આપીએ છીએ 
આવો અને આજથી જ આહાર બદલીને નવી જીદગી શરૂ કરો. 

મિલેટ્સ ના અનેક ફાયદાઓ છે
સૌ પ્રથમ તંદુરસ્તીને જાળવી રાખે છે
પેસ્ટીસાઈડ અને ઝેરી કેમિકલ વગર ઉગી જાય છે
પર્યાવરણ માટે ખૂબ ફાયદાકારક છે
ગ્લુટેન ફ્રી તથા ફાઇબર અને મિનરલ્સયુક્ત હોય છે.

સંપર્કઃ
વાઈટલ વેલનેસ ......
હેમલ નાયક +918490010094

Thursday, 2 September 2021

Dr. Khader Vali


Dr. Khader Vali

Steroids Scientist 
Dr. Khadar Valli, is steroids scientist and also known as millets man of india. 
He get his Ph.D.(on work involving steroids). 
He pursued his postdoctoral research fellowship in environmental science from Beaverton, Oregon in the USA


Millets man of india 
He worked hard to revive five different types of millets that were fast disappearing. 
he discovered that the healing properties present in them could cure even deadly diseases. 


Siridhanya
Hence, he named these five (name of millets) millets Siridhanya. 

Jungle Farming. 
Dr. Khadar propounded a method called ‘Kadu Krishi’, also known as Jungle Farming. 
He connects all the dots by educating people about health, educating farmers about cultivation and preventive methods in farming. 


Preservation of water and nature
He is also contributing to the preservation of water and nature. 

His opinion
He is of the firm opinion that paddy rice, wheat, milk, nonvegetarian food, untimely eating habits, genetically modified crops, chemical fertilizers, synthetic pesticides, and herbicides are instrumental in polluting the environment and food, thereby leading to the quick spread of lethal diseases. 

His dream
His dream is a healthy and sustainable society.

Our visin and mission
Dr. Khader Vali

Steroids Scientist 
Dr. Khadar Valli, is steroids scientist and also known as millets man of india. 
He get his Ph.D.(on work involving steroids). 
He pursued his postdoctoral research fellowship in environmental science from Beaverton, Oregon in the USA


Millets man of india 
He worked hard to revive five different types of millets that were fast disappearing. 
he discovered that the healing properties present in them could cure even deadly diseases. 


Siridhanya
Hence, he named these five (name of millets) millets Siridhanya. 

Jungle Farming. 
Dr. Khadar propounded a method called ‘Kadu Krishi’, also known as Jungle Farming. 
He connects all the dots by educating people about health, educating farmers about cultivation and preventive methods in farming. 


Preservation of water and nature
He is also contributing to the preservation of water and nature. 

His opinion
He is of the firm opinion that paddy rice, wheat, milk, nonvegetarian food, untimely eating habits, genetically modified crops, chemical fertilizers, synthetic pesticides, and herbicides are instrumental in polluting the environment and food, thereby leading to the quick spread of lethal diseases. 

His dream
His dream is a healthy and sustainable society.

Our visin and mission

Mission OmniOjas ……….what we think

OmniOjas is a divine mission with thoughts of healthy, prosperous and peaceful life to ensure well being of individuals & society in holistic way.  Our activities include preventive, promotive & therapeutic aspects of health through natural way of life & inspiring harmony among different social status & economical class with inclusive approach.


Narendra Rathod
Ahmedabad
03.09.2021
12.03 am



Narendra Rathod
Ahmedabad
03.09.2021
12.03 am


Wednesday, 25 August 2021

ચેન્જ ધ ફુડ ચેન્જ ધ લાઈફ

શું આપ અથવા આપના સ્નેહી કોઈ ગંભીર બીમારી થી પરેશાન છે?

શું આપ દવાઓ અને બીમારીથી કંટાળી ગયા છો?

શું આપ સ્વસ્થ્ય રહેવા અને શારિરીક તથા માનસિક બીમારીઓથી છૂટવા માંગો છો?

તો આપના માટે જ આ એક દિવસીય સેમીનાર નું આયોજન છે

કોના માટે લાભ દાયક છે?

૧) તમામ લોકો જેઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ છે
૨) આરોગ્ય ક્ષેત્રે રસ ધરાવે છે અને આ વિષય માં સેવાઓ આપી રહ્યા છે
૩) ન્યુટ્રીશન એક્સપર્ટ અને ડાયેટિશિયન
૪) હોલિસ્ટિક હેલ્થ હિલર
૫) ડોક્ટર્સ જેઓ સર્વાંગી સારવાર પ્રત્યે જાણવા ઇચ્છુંક છે
૬) પ્રાકૃતિક ખેતી અને કૃષિ વિષયક
૭) ઓર્ગેનિક પ્રોડક્ટ માર્કેટિંગ અને ઉત્પાદકો
૮) મેડિકલ / પેરામેડીકલ સ્ટુડન્ટસ
૯) આરોગ્ય ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ

ચેન્જ ધ  ફુડ ચેન્જ ધ લાઈફ

વક્તા: ડો ખદર વલી...જેઓ વૈજ્ઞાનિક છે
(PhD) જેઓ એક 20 વર્ષના અનુભવી  ચિકિત્સક છે સમગ્ર ભારત માં મિલેટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ભારત અને વિશ્વ માં અનેક જગ્યાઓ એ તેમના સેમિનાર યોજાય છે તેમની પદ્ધતિ દવારા હજારો અને લાખો લોકો ફક્ત પોતાનો ખોરાક અને જીવનશૈલીમાં બદલાવ દ્વારા સ્વસ્થ બન્યા છે.

અમદાવાદ આવી રહ્યા છે
૧૯/૯/૨૦૨૧ રવિવાર
(સવારે 9 થી સાંજે 5)

લિમિટેડ રજીસ્ટ્રેશન કરવાના હોય 
આ સાથે ની લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરાવશો.

આ તક ચૂકશો નહીં
 http://invcbl.in/DKV 

☝️ આ લિંક પર રજિસ્ટ્રેશન કરાવવું.

Wednesday, 18 August 2021

चलो चले हम निरामय स्वास्थ्य बनाने की ओर

चलो चले हम निरामय स्वास्थ्य बनाने की ओर 


गुजरात सरकार के साथ 35 साल का अनुभव लेकर इतना कहना चाहता हूं कि अगर हमारे जीवन में स्वास्थ्य के प्रति सही मार्गदर्शन करने वाले सही समय में कोई मिल जाए तो अपने पिछले जीवन में उसकी बहुत महत्वता देखी जा सकती है 

आज ऐसा मार्गदृष्टा डॉक्टर पल्लव देसाई जो सिविल हॉस्पिटल सोला अहमदाबाद के बीच होम्योपैथी की सेवा देते हुए इस प्रकार के मार्गदर्शन करता है 
मेरा अनुभव है

कि जीवन में नई तरह का बदलाव आहार और जीवनशैली में होता है इसके फलस्वरूप हमें निरामय स्वास्थ्य प्राप्त होता है 

इतना ही नहीं बल्कि अपने जीवन में दवा से भी हम मुक्त होकर होलिस्टिक हेल्थ भी बना सकते हैं 

इस श्रृंखला में एनजीओ इनविनसिबल और एनजीओ ओमनी ओजस के सौजन्य से हमे मिलेट्स मैन ऑफ इंडिया Dr. Khabar Vali द्वारा एक विशिष्ट कार्य शिविर का आयोजन होने जा रहा है

  19 सितंबर को अहमदाबाद में होने वाला इस अवसर पर हम अपने जीवन में स्वास्थ्य और आरोग्य के प्रति जागरूक होकर एक स्वस्थ मानव बन के समाज की सेवा करके इस दिशा में हम आगे चल शकते है

तो 
चलो चले हम निरामय स्वास्थ्य बनाने की ओर 
अस्तु
नरेंद्र राठौड़

Monday, 16 August 2021

ખોરાક અને જીવન શૈલી દ્વારા આરોગ્યમય જીવન મેળવો

ખોરાક અને જીવન શૈલી દ્વારા આરોગ્યમય જીવન મેળવો.

પહેલું સુખ તે જાતે નર્યા 

પરંતુ અત્યારના જમાનામાં આરોગ્ય એક બહુ મોટો પ્રશ્ન છે અને આપણી દોડ પૈસા કમાવા તરફ છે અને પૈસા કમાઈને પછી તે પૈસો હોસ્પિટલ અને દવા પાછળ વાપરતા હોઈએ છીએ.

આ માટે હવે આપણે સમજવાની જરૂર છે કે માત્ર ખોરાક અને lifestyle દ્વારા જીવનને કેવી-રીતે ઉન્નત બનાવી શકાય.

અત્રે invincible અને Mission OmniOjas સંસ્થાનો આભાર માનવો પડે કે જેઓએ જહેમત ઉઠાવીને આપણાં આરોગ્યના માટે કેવો ખોરાક લેવો અને કેવી જીવન શૈલી ( lifestyle ) રાખવાથી આપણે તંદુરત રહી શકીએ તેમજ દવા તથા હોસ્પિટલથી પણ દૂર રહી શકીએ.

આપણા સૌને માટે એક ખાસ શિબિરનું આયોજન કરેલ છે. જેમાં  "મિલેટ્સ મેન ઓફ ઇન્ડિયા" આરોગ્ય નિષ્ણાત ડોકટર ખાદર વલ્લી, મૈસુર,કર્ણાટકથી તારીખ 19 september, 2021 રવિવારના રોજ અમદાવાદ ખાતે પધારવાના છે  તેમજ તેમાં  ભાગલેનાર સૈાને સચોટ માર્ગદર્શન આપવાના છે.  જો આપને આપણું સ્વાસ્થ્ય નીરામય રાખવા માંગતા હોય અને આપણી આજુબાજુના તમામ લોકોને આ માહિતી દ્વારા સ્વાસ્થ્ય બાબતે જાગૃત કરવા માંગતા હોય તો અવશ્ય શિબિરમાં ભાગ લેવો જોઇએ. 


આ માટે વધુ વિગતો મેળવવા આપ સંપર્ક કરી શકો છો.
હેમલ નાયક  +91 95868 30306
નરેન્દ્ર રાઠોડ   +91 9978 441517


Monday, 1 March 2021

મારું ikigai

મારું ikigai

તમારું જીવન જીવવાનું કારણ શું છે?
     જેમાં તમારો જુસ્સો, ધ્યેય, કૌશલ્ય અને વ્યવસાય એ બધાનો સમન્વય થાય છે.જેમાં એક પ્રત્યેક દિવસ અર્થસભર બને છે અને એના માટે જ આપણે દરરોજ ઊઠીએ છીએ.

મારા જીવનનો શો અર્થ છે?
     સતત વ્યસ્ત રહેવાનું સુખ એ દીર્ઘાયુ આપે છે, વૃદ્ધ થતાં યુવાન રહેવાની કળા ikigai આપે છે.

તમારા અસ્તિત્વનું કારણ શું છે?
જેમ કસ્તુરી મૃગ, તેમ તમારી અંદર પડી રહેલ તમારી કે ikigai શોધી કાઢવી પડશે.

    મારુ ikigai જે ધ્યેય, જુસ્સો, કૌશલ્ય અને વ્યવસાય પર અગત્યના પ્રશ્નો છે.
મારું ikigai
તેના ઉપર તમે નોંધ લખો.
(1) તમે જે કરવું ગમે છે
(2) આ જગતને જેની જરૂરિયાત છે
(3) જેનાથી તમને રૂપિયા મળી શકે છે.
(4) જે કામ તમે સારી રીતે કરી શકો છો

આ બધા પ્રશ્નોના જવાબ જ તમારું ikigai છે.
જે તમને જીવન જીવવા માટેનો અર્થ આપશે.
તો મેળવી લો આજે જ.


નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
01-03-2021


શેરબજારના પાઠ: ટ્રેડિંગમાં સફળતા મેળવવા માટેના ૫ પ્રભાવશાળી અને ચોંકાવનારા રહસ્યો

1. પ્રસ્તાવના શેરબજારમાં પ્રવેશતા દરેક ટ્રેડરના મનમાં બે લાગણીઓ સતત સંઘર્ષ કરતી હોય છે: રાતોરાત કમાઈ લેવાની કુતૂહલતા અને મૂડી ગુમાવવાનો ડર...